By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    10 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળક ન થાય તે માટે લેવાતી દવાઓ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બાળક ન થાય તે માટે લેવાતી દવાઓ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે

agragujaratnews
Last updated: 2023/12/04 at 12:19 PM
2 years ago
Share
બાળક ન થાય તે માટે લેવાતી દવાઓ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે
SHARE

  • હવે ઉંમરનો બાધ રહ્યો નથી : 20-30 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે
  • શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના દર્દી વધુ
  • એક સમયે 60થી 70 વર્ષની વયે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હતું

એક સમયે 60થી 70 વર્ષની વયે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હતું, આજે 30થી 40 વર્ષની વયે જાણે કોમન થઈ ગયું છે, ચોંકાવનારી બાબત એ છે કે, હવે 20થી 30 વર્ષની વયે પણ બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે. બાળક ન થાય તે માટે લેવાતી હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે, તેમ અમદાવાદના સર્જન ડો. શેફાલીબહેન દેસાઈનું કહેવું છે.

સામાન્ય રીતે કેન્સરની ગાંઠમાં દુખાવા જેવું હોતું નથી, બ્રેસ્ટ કે બગલના ભાગે ગાંઠ જેવું દેખાય તો તૂર્ત જ તપાસ થાય તે હિતાવહ છે, વિદેશમાં જે રીતે જાગૃતિ છે તે કમનસીબે આપણે ત્યાં હજુ નથી, બ્રેસ્ટ કેન્સરની જાત તપાસ માટે આપણે ત્યાં મહિલાઓને તાલીમ અપાતી હોય છે, દર મહિને એક વાર જાત તપાસ કરવી જોઈએ. જરૂર લાગે તેવી સ્થિતિમાં સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવવી જોઈએ. રોગનું ઝડપી નિદાન થાય તો સારવાર ચોક્કસ શક્ય બનતી હોય છે, પહેલાંના સમયમાં બ્રેસ્ટનો ભાગ દૂર કરવો પડતો હતો, જોકે હવે અર્લી સ્ટેજમાં ગાંઠ દૂર કરાય છે, આમ અર્લી સ્ટેજમાં જિંદગીની સાથે બ્રેસ્ટ પણ બચાવી શકાય છે. મહિલાઓમાં કેન્સર થવા પાછળના કારણોમાં બેઠાડું જીવન, મેદસ્વીતા, કસરતનો અભાવ, મોડા લગ્ન, સ્તનપાન ન કરાવવા જેવી બાબતો પણ સામેલ છે. એટલું જ નહિ પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં સ્મોકિંગ અને દારૂના સેવનનું પ્રમાણ વધ્યું છે, આ ઉપરાંત મહિલાઓમાં શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે, તેમ નિષ્ણાત તબીબોનું કહેવું છે.

બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે શહેરમાં વોકાથોન યોજાઈ

શહેરના નવરંગપુરા સ્થિત સામવેદ બ્રેસ્ટ ક્લિનિક દ્વારા બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે 11મી વોકાથોનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સર્જન ડો. શેફાલી દેસાઈના ‘અશ્રુથી વિજય સુધી’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તક બ્રેસ્ટ કેન્સરના પરાજય, હામ, આશા અને દ્રઢનિૃય સંદર્ભે પ્રેરણા પૂરી પાડશે.

દર વર્ષે 14 ટકા જેટલા વધી રહેલા કેસ ચિંતાજનક

ભારતમાં અંદાજે બ્રેસ્ટ કેન્સરના વર્ષે 1.5 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે, ચિંતાજનક બાબત એ છે કે, દર વર્ષે કેસની સંખ્યામાં 13થી 14 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે બ્રેસ્ટ કેન્સરના 10થી 15 ટકા જેટલા દર્દીઓનાં મોત થતા હોય છે.

કેન્સર સ્ટેજ-4 ઉપર પહોંચી ગયું પણ ખબર જ ન પડી!

છેલ્લાં બે વર્ષના અરસામાં એવા સગા જેમને કેન્સરના કોઈ પણ જાતના લક્ષણો નહોતા, આવા 25,362 લોકોની તપાસ કરાઈ હતી, જે પૈકી 42 લોકોને કેન્સરની બીમારી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહિ પરંતુ બેથી ત્રણ વ્યક્તિમાં તો કેન્સર સ્ટેજ-4 ઉપર પહોંચી ગયું હતું.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 10 hours ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?