By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    9 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલીગુજરાતન્યૂઝ

અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:17 PM
2 years ago
Share
અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું
SHARE

માત્ર ૫૦ ટકા લોકોએ જ મતદાનની ફરજ અદા કરી : પ૦.૭ ટકા મતદાન

અમરેલી લોકસભા બેઠક પર આકરા તાપમાં મતદારોએ જાણે બહાર નહી નીકળવાનું મન બનાવી લીધુ હોય તે મુજબ અમરેલીમાં ઓછુ મતદાન નોંધાયુ છે. ૫૦ ટકા જેટલા મતદારો પોતાની ફરજથી અળગા રહેતા જિલ્લાનું પ૦.૭ ટકા જ મતદાન નોંધાતા ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછું થયું છે. જિલ્લામાં શરૂઆતથી જ રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. જો કે મતદારોએ પોતાની તાકાત બતાવતા રાજકીય  પક્ષો પણ થોડીવાર વિચારતા થઇ ગયા છે. જો કે ભાજપના ઉમેદવારે પોતાની જીત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો તો કોંગ્રેસ ઉમેદવારે પણ ખાતુ ખોલાવવાનું આશાવાદ વ્યકત કર્યો છે.

Contents
માત્ર ૫૦ ટકા લોકોએ જ મતદાનની ફરજ અદા કરી : પ૦.૭ ટકા મતદાનઅમરેલી લોકસભા બેઠક પર ૫૦.૦૮ ટકા મતદાન

અમરેલી લોકસભા બેઠક પર કુલ ૧3૭૧ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જિલ્લામાં સૌથી વધુ મતદાન વિધાનસભા સીટ વાઇઝ કરવા જોઇએ. તો અમરેલી વિધાનસભા ૪૯.૦૪, ધારી વિધાનસભા ૪૬.૦૮, ગારીયાધાર વિધાનસભા ૪૭.૪3, લાઠી વિધાનસભા ૪૯.૫૦, મહુવા વિધાનસભા ૫૮.૨૨, રાજુલા વિધાનસભા ૫૨.૯૮, સાવરકુંડલા વિધાનસભા ૪૬.૯૫ ટકા જેટલું મતદાનના આંકડાઓ સામે આવ્યા હતા. ગત વખતે પપ.૫૭ ટકા મતદાન થયું હતું. તો આ વખતે ૫૦.૦૭ ટકા મતદાન થતાં ગત વખતની સરખામણી કરતાં પ.૯ ટકા જેટલું ઓછુ મતદાન નોંધાયુ હતું. તો સૌથી વધુ મતદાન મહુવા અને સૌથી ઓછુ મતદાન ધારી વિધાનસભા વિસ્તારમાં થયુ હતું. આ વખતે જબરદસ્ત કાર્યક્રમો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હોવા છતાં ઓછુ મતદાન થતાં ખૂબ જ નિરાશાજનક બન્યો છે.

અમરેલી લોકસભા બેઠક પર ૨૦૦૯ બાદ સૌથી ખરાબ મતદાનની સ્થિતિ આ વખતે જોવા મળી હતી. ૨૦૦૯ની ચૂંટણી વખતે 3૯.૬૭ ટકા મતદાન નોંધાયુ હતું. ત્યારબાદ મતદાનની વાત કરીએ તો ૨૦૧૪માં ૫૪.૨૧ ટકા મતદાન, ૨૦૧૯માં ૫૫.૭૫ ટકા મતદાન નોંધાયુ હતું. તો આ વખતે ઓછું મતદાન જોવા મળ્યું હતું.

આ ચૂંટણીના મોકપોલ દરમિયાન બીયું-૭, સીયુ ૯ અને વીવીપેટ ૨૨ જેટલા બદલવામાં આવ્યા હતા તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સવારથી જ મતદાનનો બહિષ્કાર કયો હતો. ગામ લોકોએ વિવિધ માંગણીઓને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જો કે પ્રશાસન દ્વારા સમજાવટ કર્યા બાદ મામલો થાળે પડયો હતો અને મતદાન કરવામાં આવ્યું હતું.

અમરેલી લોકસભા બેઠક પર ૫૦.૦૮ ટકા મતદાન

બેઠકો      ૭થી૯      ૭થી૧૧    ૭થી૧      ૭થી3      ૭થીપ      ૭થી૬

ધારી       ૮.૬૦      ૧૯.૭૮    ૨૮.૧3     33.૪૬     ૪૧.૦3     ૪૬.૦૮

અમરેલી   ૮.૬૫      ૨૧.૫૦    3૧.૪૯     3૭.૭૫     ૪૪.૧૪    ૪૯.૦૪

લાઠી       ૯.૧૮      ૨૨.૪૧    3૧.૯૧     3૮.૧૫     ૪૫.૪૮    ૪૯.૫૦

સાવરકુંડલા ૮. 3૮    ૨૦.૭૭    ૨૯.૬૨    3૫.૦પ    ૪૧.૮૯    ૪૬.૭૫

રાજુલા     ૧૦.૨૧    ૨3.૬૨     33.૫૯     ૪૦.3૭     ૪૮.૬૮    ૫૨.૫૮

મહુવા      ૯.૦૪      ૨૨.૭૧    3૪.૯૨     ૪3.૬૮     ૫3. 3૮    ૫૮.૨૨

ગારીયાધાર ૯.૮3     ૨૨.૧૪    3૦.૦૯     3૫.૭૨     ૪3.૮૬     ૪૭.૪3

કુલ        ૯.૧3      ૨૧.૮૯    3૧.૪૮     3૭.૮૫     ૪૫.૫૯    ૫૦.૦૭

You Might Also Like

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો

 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
ગુજરાત

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

Editor By Editor 2 days ago
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?