By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવાગામના ગોડાઉનમાં સગીરની હત્યાના મામલે ગુનો નોંધાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

નવાગામના ગોડાઉનમાં સગીરની હત્યાના મામલે ગુનો નોંધાયો

agragujaratnews
Last updated: 2024/07/12 at 7:10 PM
1 year ago
Share
નવાગામના ગોડાઉનમાં સગીરની હત્યાના મામલે ગુનો નોંધાયો
SHARE

ઘટના સમયે કુવાડવા પોલીસે કુદરતી મૃત્યુમાં ખપાવ્યો હતો બનાવ

શહેરના સંત કબીર રોડ પર રહેતા પરિવારનો સગીર પુત્ર નવાગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત 1 મેના રોજ આ સગીર પુત્રનું રહસ્યમય મોત નિપજ્યું હતું. પોલીસે પણ આ કેસ કુદરતી મોતનો કહી આટોપી દીધો હતો. પરંતુ માતા-પિતાને ઘટના પાછળ ગઈ અજુગતું બન્યાની શંકા હોય જેમતેમ કરી ફૂટેજ મેળવ્યા હતા તે જોતા સમગ્ર ઘટના હત્યાની હોવાનું બહાર આવ્યું હતું. જે બાબત હજુ સુધી પણ પોલીસ કમિશનર કે પછી કુવાડવા પોલીસને ધ્યાને બેસતી ન હતી. અરજી આપવા છતાં પણ કોઈ તપાસ શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે હવે આ સીસીટીવી ફૂટેજ જોતા પોલીસે નમતું જોખવું પડ્યું હતું અને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલ નગર પાંચમાં રહેતા કમલેશભાઈ માવજીભાઈ ગોરી નો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. ગત તારીખ 1 મે ના રોજ રાત્રિના 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે હર્ષિલ પડી ગયેલ હોય અને તેને બેભાં હાલતમાં હોસ્પિટલે લવાતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાદમાં હર્ષિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમયે કુવાડવા રોડ પોલીસ મથકનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેઓએ આ ઘટનાને હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ ખાતે હાજર સગીર હર્ષિલ ના મોટા બાપુ ને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેમાં ગોડાઉનમાં હર્ષિલ બેભાન પડ્યો હોય અને ત્રણથી ચાર લોકો તેને હવા નાખી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થાતું હતું. પરંતુ આ ફૂટેજ ઘટના બાદના હતા ઘટના પહેલાના ફૂટેજ દબાવી દેવામાં આવ્યા હતા.

Contents
ઘટના સમયે કુવાડવા પોલીસે કુદરતી મૃત્યુમાં ખપાવ્યો હતો બનાવકુવાડવા પોલીસ સામે તપાસના આદેશ : ACP જાદવ

પુત્ર હર્ષિલને હાર્ટ અટેક આવે તે વાતને તેની માતા માનવા તૈયાર ન હતી. જેથી પતિ કમલેશભાઈને અવારનવાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે કહેતી હતી. જેથી કમલેશભાઈ તેની પત્નીની વાત મનાવવા માટે ગોડાઉન ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા શિવજી પાસે ગયા હતા અને તેમને સીસીટીવી ફૂટેજનું કહેતા શિવજીએ ત્યાં હાજર માણસને સીસીટીવી ફૂટેજ આપવા કહ્યું હતું અને તેણે સીસીટીવી ફૂટે આપ્યા હતા અને તે જોતા  માતા-પિતાના હોસ ઉડી ગયા હતા. તેમન પુત્ર હર્ષિલને બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું સામે આવ્યું હતું. આમ માતાની શંકા સાચી ઠરી હતી. આ ઉપરાંત હર્ષિલના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે પણ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે, હર્ષિલ નું મોત બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેલ્યોરથી મોત થયું છે. છતાં પણ પોલીસે ડોક્ટરના આ રિપોર્ટની અવગણના કરી આખા કાંડને છુપાવ્યું હતું. એટલું તો ઠીક છે ત્રણ જુલાઈના રોજ હર્ષિલના પિતા કમલેશભાઈએ કુવાડવા રોડ પોલીસ અને પોલીસ કમિશનર બંનેને લેખિતમાં અરજી આપી ઘટના હત્યાની હોવાનું જણાવ્યું છે અને આ હત્યા ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતા સુશીલ ઉર્ફે સુતલો આહીર અને તેની સાથે સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ કરી છે. પરંતુ પોલીસ કમિશનર કે કુવાડવા પોલીસ બંનેમાંથી કોઈએ આ અરજી પર ધ્યાન આપ્યું નહીં અંતે માતા પિતાએ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાને ઉજાગર કરાતા પોલીસે તુરંત એક્શન લીધા હતા આ ઘટનામાં હર્ષિલ ઉપર મોબાઈલ નો છૂટો ઘા કરનાર સુશીલ ઉર્ફે સૂતલો આહીર સામે સાપરાધ મનુષ્યવધ અંગેનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ માતા પિતાએ કહેલી વાત સાચી ઠરી હતી.

કુવાડવા પોલીસ સામે તપાસના આદેશ : ACP જાદવ

રાજકોટના સંત કબીર રોડ પર રહેતા કમલેશભાના નવાગામ રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉન માં કામ કરતા પુત્ર હર્ષિલની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. આ બારામાં એસીપી જાદવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ દોષિતો સામે સાપરાધ મનુષ્યવધ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં બેદરકારી દાખવનાર કુવાડવા પોલીસ મથકના પીઆઇ અને આ બનાવવાની તપાસ કરનાર પોલીસ સ્ટાફ સામે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે જે તપાસમાં દોષિત જણાશે તે તમામ સામે કાયદાકીય કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું.

You Might Also Like

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
હેલ્થ

Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક

By 3 days ago
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?