By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં કોંગ્રેસની આગેવાનીમાં ઉભરાતી ગટર-ગંદકી મામલે આંદોલન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝમોરબી

મોરબીમાં કોંગ્રેસની આગેવાનીમાં ઉભરાતી ગટર-ગંદકી મામલે આંદોલન

agragujaratnews
Last updated: 2024/07/15 at 8:03 PM
2 years ago
Share
મોરબીમાં કોંગ્રેસની આગેવાનીમાં ઉભરાતી ગટર-ગંદકી મામલે આંદોલન
SHARE

નગરપાલિકા કચેરી ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન : સુત્રોચ્ચાર

એક સમયે સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબીની જાહોજલાલીને ક્ષોભમાં મૂકી દે તેવી બાબત અહીંની ગંદકી છે. ચોમેર ઉભરાતી ગટરો, વરસાદના પાણીથી ભરેલા રસ્તાઓ, ખાડાઓ અને દિવસો સુધી નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ દ્વારા ઉપાડવામાં ન આવેલા કચરાઓના ગંજથી મોરબી ગંધાઇ રહ્યું છે. આ અંગે ત્રાસી ગયેલા લોકોએ હવે ભાજપ સરકાર સામે વિરોધનો બુંગીયો ફૂંકયો છે. કોંગ્રેસની આગેવાનીમાં વિરોધી રેલી યોજી નગરજનોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કર્યા હતાં.

Contents
નગરપાલિકા કચેરી ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન : સુત્રોચ્ચારબંધના એલાન બાદ તંત્ર ફફડયું : પત્રકાર પરિષદ યોજી

શહેરના આલાપ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને રહેવાસીઓ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજાએ મોરબી પાલિકાની તમામ સીટો ભાજપને આપી છે ત્યારે શું જનતાએ આવા દિવસો જોવા માટે ભાજપને મત આપ્યા હતા ? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ભાજપના નેતાઓ જ કરતા હતા ત્યારે તેઓએ પ્રજાની વચ્ચે આવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવવો જોઈએ.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પણ જણાવ્યું હતું કે, હાલ મોરબીમાં તમામ વોર્ડમાં ગંદકી જોવા મળે છે અને સફાઈની કોઈ પણ સુવિધા જોવા નથી મળી રહી. મોરબીની વસ્તીના પ્રમાણમાં નગરપાલિકાના કર્મચારીઓ ઘણા ઓછા છે. મોરબીના એક પણ વોર્ડમાં કોઈપણ પ્રકારની સુવિધા લોકોને મળતી નથી પ્રજા ટેક્સ ભરે છે પરંતુ તેનો સદુપયોગ થતો નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 25 તારીખની આસપાસ થયેલું તમામ પેચકામ નિષ્ફળ ગયું છે. ત્યારે અમે વિરોધ પક્ષ તરીકે મોરબીમાં ક્યાંય પણ ગુણવત્તા વગરનું કામ થતું હશે ત્યાં અવાજ ઉઠાવીશું. પ્રજાને સાથે રાખીને આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરવાની તૈયારી દર્શાવી હતી.

મોરબી NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રજાની કોઈપણ રજૂઆત નગરપાલિકા દ્વારા સાંભળવામાં આવતી નથી તેથી લોકો કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. જો 48 કલાકમાં ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તમે મોરબી બંધનું એલાન આપીશું અને ચક્કાજામ કરીશું.

સ્થાનિક પ્રવીણભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ જે કુંડી ઉભરાય છે તે છેલ્લી કુંડી છે પછી આગળ કુંડી ન હોવાથી ગટર ઉભરાઈ રહી છે. પાલિકા દ્વારા ખોટા ખેલ કરીને જ્યાં આવે ત્યાં ખોદકામ કરી દેવામાં આવે છે.

અન્ય સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા જઈ રહેલી મોરબી પાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી. કર્મચારીઓ અને અધિકારીઓ કોઈપણ પ્રકારનું કામ કરતા નથી. તેથી તેઓને વીઆરએસ દઈ દેવું જોઈએ. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ ગટર છેલ્લા ઘણા દિવસથી ઉભરાઈ રહી છે. વરસાદ આવે ત્યારે અહીંયા ચાલી શકાય તેવી સ્થિતિ પણ હોતી નથી. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાને લાયક જ નથી.

મોરબીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી બન્યો છે ત્યારે આલાપ સોસાયટી રોડ ઉપર છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્નથી ત્રસ્ત બનેલા લોકોએ કોંગ્રેસનો સાથ મેળવી રવિવારે વિરોધ પ્રદર્શન કરી નગરપાલીકા હાય હાયના નારા લગાવતા જ રાજકીય ઈશારે નગરપાલિકાના એન્જીનિયરે પત્રકાર પરિષદ યોજી નાખી હતી અને આલાપ સોસાયટીમાં પાલિકાની ભૂગર્ભ ગટર જ ન હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે, ભૂગર્ભ પાલિકાએ નથી નાખી તો આટલા વર્ષ વેરો શા માટે લીધો તેવો સવાલ પૂછતાં એન્જીનિયરે પાલિકા ઇન્કમટેક્સ સહિતના વેરા ઉઘરાવતી હોવાનો બાલિશતા ભર્યો જવાબ આપી 15થી20 દિવસમાં આલાપ સોસાયટીનો ભૂગર્ભ પ્રશ્ન હદ કરવમાં આવશે તેમ જણાવ્યું હતું.

બંધના એલાન બાદ તંત્ર ફફડયું : પત્રકાર પરિષદ યોજી

મોરબીના આલાપ રોડ ઉપરની સોસાયટીઓમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ આજે રવિવારે કોંગ્રેસ સાથે મળી નગર પાલિકા હાય હાયના નારા લગાવવાની સાથે પ્રચંડ વિરોધ કરી 48 કલાકમાં ભૂગર્ભ ગટરની સમસ્યા નહિ ઉકેલાય તો મોરબી બંધનું એલાન આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેના પગલે પાલિકાના સત્તાધીશો જાણે સતાપક્ષ ઉપર બેઠેલા શાસકો ફફડયા હતા અને તાત્કાલિક પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી પત્રકાર પરિષદને નગર પાલિકાના ઈજનેર કિશન ફુલતરિયાએ સંબોધી હતી.

You Might Also Like

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ

જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ

Editor By Editor 2 hours ago
રેલવેના બંધ ફાટકને ગેરકાયદેસર રીતે ખોલવાનો પ્રયાસ ન કરવા સૂચન
શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી મંત્રીએ રાજીનામું આપવું જોઈએ: આપ
સરગમ ક્લબ  અને કશ્યપ જવેલર્સ (દુબઇ) દ્વારા દિવ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
સાર્થક વિદ્યામંદિર -મોરબીમાં આચાર્ય-શિક્ષણ પ્રશિક્ષણ અંતર્ગત ‘ભાષાસજ્જતા’ કાર્યશાળા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?