By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    8 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :શાહપુરમાં યુવકની હત્યાના કેસમાં પાંચને આજીવન કેદની સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :શાહપુરમાં યુવકની હત્યાના કેસમાં પાંચને આજીવન કેદની સજા

agragujaratnews
Last updated: 2024/07/25 at 8:01 AM
2 years ago
Share
Ahmedabad :શાહપુરમાં યુવકની હત્યાના કેસમાં પાંચને આજીવન કેદની સજા
SHARE

  • કંકોત્રી વહેંચવા નીકળેલા યુવક પર તલવાર, પાઈપોથી હુમલો
  • સમાજમાં દાખલો બેસાડવા કડક સજા ફટકારવી જરૂરી : કોર્ટ
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાહીલ ઉર્ફે શાનું નાગોરીનું 11 દિવસ બાદ મૃત્યુ નિપજયુ હતુ

શાહપુરમાં લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળેલા યુવકની ઉપર તલવારો અને પાઈપોથી હુમલો કરીને મોત નિપજાવાના મામલે પકડાયેલા પાંચ આરોપીઓને એડીશનલ સેશન્સ જજે ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે.સજા પામેલા આરોપીઓમાં જુનેદહુસેન અનવરહુસેન નાગોરી, મોહમદઈકરામ હારૂન રસીદ નાગોરી, ઈલીયાસહુસેન જાકીરહુસેન નાગોરી, અવેશ હુસેન ઝાકીર હુસેન નાગોરી, જાકીરહુસેન મહંમદહુસેન નાગોરી અને મોહંમદ ઈમરાન હારૂન રશીદ ઉર્ફે અલ્લારખા નાગોરીનો સમાવેશ થાય છે.

કોર્ટએ નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે ગુનો પુરવાર થયો છે. જાહેર રસ્તા ઉપર તલવારો અને પાઈપોથી મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. પ્રસ્તુત કેસ રેર ઓફ ધી રેરમાં પડતો ન હોય આરોપીઓને કેપિટલ પનીશમેન્ટ ન કરતા કાયદામાં ઠરાવ્યા મુજબની સજા કરવી ન્યાયચિત્ત જણાય છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડકમાં સજા ફટકારાવી જરૂરી છે.

આ કેસની વિગત એવી છે કે, સાહીલ ઉર્ફે શાનું નાગોરી કંકોત્રી વહેંચવા માટે ગતતા. 29- 9-2016ના રોજ નીકળ્યો હતો ત્યારે શાહપુર હજામવાડાના નાકા આગળ જુનેદહુસેન નાગોરી, મોહમદઈકરામ નાગોરી, ઈલીયાસહુસેન નાગોરી, અવેશ હુસેન નાગોરી, જાકીરહુસેન નાગોરી અને મોહંમદ ઈમરાન હારૂન રશીદ ઉર્ફે અલ્લારખા નાગોરીએ રોકી તલવારો તથા પાઈપોથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બીજી તરફ સાહિલ ઉર્ફે શાનું નાગોરીના પરિવારને જાણ થતા તેઓ તુરત આવીને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જયા સાહીલ ઉર્ફે શાનું નાગોરીનું 11 દિવસ બાદ મૃત્યુ નિપજયુ હતુ. શાહપુર પોલીસે છ આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ નવીન બી.ચૌહાણએ 31 સાક્ષીઓ અને 37 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ મરણજનારને સામાન્ય બાબતમાં પુરતી તૈયારી અને પ્લાનીંગ સાથે આવી ,ઝઘડો કરી ગેરકાયદેસર મંડલી રચીને તલવારો અને લોખંડના પાઈપોથી સાહિલ ઉર્ફે શાનું પર હુમલો કરીને મોત નિપજાવ્યુ હતુ, આરોપીઓ સામે ગુનો પુરવો થતો હોય તે ધ્યાને લેતાં તે રેર ઓફ ધી રેરમાં પડતો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે ફાંસીની સજા ફટકારવી જોઈએ.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 1 day ago
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?