By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 week ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 weeks ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં TATજ સર્વસ્વ, અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં TATજ સર્વસ્વ, અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ

agragujaratnews
Last updated: 2024/08/03 at 3:54 AM
2 years ago
Share
Ahmedabad :ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં TATજ સર્વસ્વ, અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ
SHARE

  • શિક્ષણ વિભાગે ધો.9થી 12ના શિક્ષકની ભરતીના નવા નિયમો જાહેર કર્યાં
  • અત્યાર સુધી TATના 70 ટકા અને શૈક્ષણિક લાયકાતના 30 ટકા મુજબ મેરિટ બનતું
  • સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્કસની ભરતીના મેરિટમાંથી જ બાદબાકી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ.9થી 12ના શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યાં છે. નવા નિયમો મુજબ હવે પછીની હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટિચર એપ્ટિટયૂડ ટેસ્ટ (TAT) જ સર્વસ્વ ગણાશે, અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્કસ આઉટ કરી દેવાયા છે.

અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ 100 ટકા મેરિટમાં ટાટનાં 70 ટકા અને શૈક્ષણિક લાયકાતના 30 ટકા ગણવામાં આવતાં હતા. જોકે હવે ટાટ જ સર્વસ્વ કરાતાં સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્કસની મેરિટમાં કોઈ જ ગણતરી કરવામાં નહીં આવે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ-2011માં ટાટની પરીક્ષા અમલમાં મૂકી હતી. ટાટની પરીક્ષા આવતાં 11 ડિસેમ્બર-2011ના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવા માટેના કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યાં હતા, જેમાં 70 ટકા માર્કસ ટાટ પરીક્ષાના અને 30 ટકા માર્કસ અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતાં હતા. એ મુજબ અત્યાર સુધીની તમામ ભરતી હાથ ધરાઈ હતી. જોકે ગત વર્ષે શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષામાં ફેરફાર કરી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી અને એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ લેવામાં આવી હતી. પરીક્ષામાં ફેરફાર કરવાની સાથે ભરતીમાં પણ નિયમો બદલવા અંગે છેલ્લા ઘણા સમયથી વિચારણા અને કામગીરી ચાલતી હતી. જે અન્વયે આજે 1લી ઓગસ્ટના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે, હવે પછીની શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્કસ ગણવામાં આવશે. એ સિવાયની શૈક્ષણિક લાયકાતના માર્કસ ભરતીના મેરિટમાં નહી ગણાય.

આ નિયમથી હવે ટકાવારીની બિન્ધાસ્ત લહાણી કરતી યુનિ.-કોલેજોનો ધંધો પડી ભાંગશે

શિક્ષકની ભરતીમાં અત્યાર સુધીમાં 30 ટકા વેઈટેજ શૈક્ષણિક લાયકાતનું આપવામાં આવતું હતુ. આ દરમિયાન ખાનગી બીએડ કોલેજો અને કેટલીક યુનિવર્સિટીઓમાં ઊંચી ટકાવારાની દુકાનો શરૂ થઈ હતી. જેમ કે, ગુજરાત યુનિ.ના સ્નાતક, અનુસ્નાતક, બીએડ અને એમએડનું પરિણામની સરખામણીએ અન્ય યુનિવર્સિટીઓનું પરિણામ સરખાવવામાં આવે તો ઘણો તફાવત જોવા મળતો હતો. આથી આ સંજોગોમાં ટાટમાં સારા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. ઉમેદવારોને પૂછતા જાણવા મળ્યુ છે કે, ઘણી બીએડ કોલેજોમાં પ્રવેશ વખતે જ ટકાવારી નક્કી થઈ જતી અને એ મુજબના નાણાં ચૂકવવાના રહેતા હતા. આવા ટકાવારી વહેંચતી યુનિ.ઓ અને કોલેજનો ધંધો પડી ભાંગશે.

જૂના નિયમ મુજબ કેવી રીતે મેરિટ તૈયાર થતું

જૂના નિયમ મુજબ TAT પરીક્ષાનાં 70 ટકા અને અન્ય શૈક્ષણિક લાયકાતનાં 30 ટકા મુજબ ગણતરી કરાતી હતી. કોઈ ઉમેદવારને ટાટમાં 250માંથી 175 ગુણ હોય તો 100 ટકા મેરિટના ગુણાંકનમાં 70 ટકા મુજબ આ ઉમેદવારના ટાટના 49 ટકા માર્કસ થાય. શૈક્ષણિક લાયકાતનાં 30 ટકા ગણાતાં હતા. સ્નાતકના 10 માર્કસ મળે છે. જેથી ઉમેદવારે સ્નાતકમાં 70 ટકા માર્કસ મેળવ્યા હોય તો તેના 10 ગુણ મુજબ 7 ટકા થાય. આવી જ રીતે અનુસ્નાતકમાં 60 ટકા મેળવ્યાં હોય તો 10 ટકા મુજબ 6 ટકા, બીએડમાં 80 ટકા મેળવ્યાં હોય તો 5 ટકા મુજબ 4 ટકા અને એમએડમાં 60 ટકા મેળવ્યાં હોય તો 5 ટકા મુજબ 3 ટકા ગણાય. આમ આ ઉમેદવારના શૈક્ષણિક લાયકાતમાં સ્નાતકનાં 7, અનુસ્નાતકનાં 6, બીએડનાં 4 અને એમએડનાં 3 મળી 30માંથી 20 ગુણ મળવાપાત્ર થાય. આમ ભરતીના મેરિટમાં ટાટનાં 49 અને શૈક્ષમિક લાયકાતનાં 20 મળી ઉમેદવારનું 69 ટકા મેરિટ બનતુ હતું.

શિક્ષકોની ભરતીમાં હવે માત્ર અનુભવને જ ગણવામાં આવશે

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ. મા. શાળાના જૂના શિક્ષકોની ભરતી માટે પણ નવા નિયમો જાહેર કરાયા છે. હવે માત્ર શૈક્ષણિક ફરજના અનુભવને જ ગણાશે. અત્યાર સુધી ટાટ પરીક્ષા ફરજિયાત હતી, એ નિયમ હટવાયો છે. જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે. જૂના શિક્ષકની ભરતી માટે ઉમેદવારના અનુભવના આધારે મેરિટ તૈયાર કરી શાળા ફળવણી કરાશે. જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. જૂના શિક્ષક માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં પાંચ વર્ષનો અનુભવ હોય અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો અરજી કરી શકશે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો
રાજકોટ

શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો

Editor By Editor 5 days ago
વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો
કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ક્ષેત્રે આગવી સિધ્ધિ બદલ નિનાદ હિરાણીને દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવોર્ડ એનાયત
તહેવારમાં જ માંદગીના ખાટલા, વાઇરલ ઇન્ફેકશનનો હાહાકાર
જેતપુરમાં વોરા સમાજ દ્વારા ઉત્સાહભેર ઇદે મિલાદ પૂર્વેની ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?