By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેયરની ચેમ્બરમાં બેસી ધર્મેન્દ્ર શાહે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મેયરની ચેમ્બરમાં બેસી ધર્મેન્દ્ર શાહે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો

agragujaratnews
Last updated: 2024/08/04 at 3:21 AM
2 years ago
Share
મેયરની ચેમ્બરમાં બેસી ધર્મેન્દ્ર શાહે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો
SHARE

  • હર્ષદ ભોજક સાથે સાઠગાંઠ શોધી કાઢવા HCના સીટિંગ જજ દ્વારા તપાસ કરાવો
  • હાંકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહના શાસનમાં મંજૂર થયેલા તમામ કામોની તપાસ કરાવવા વિપક્ષની માગણી
  • BJP સાગઠીયા અને ભોજકને પકડે છે પરંતુ એનાકોન્ડા, વ્હેલ માછલીઓ ક્યારે પકડાશે ?

ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ દ્વારા આચરાયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર શાહના શાસનમાં મેયરની એન્ટિ ચેમ્બરમાં બેસીને રૂ. 500 કરોડથી વધુનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ધર્મેન્દ્ર શાહ, AMC કમિશનર અને મેયર કરતાં વધારે સત્તા ભોગવતા હોય તે પ્રકારે કોઇ પણ કોન્ટ્રાક્ટ કમિશન વિના પાસ થતો ન હતો. ધર્મેન્દ્ર શાહના શાસનમાં મંજૂર થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ કરાવવાની વિપક્ષના નેતાઓએ માગણી કરી છે. AMCના ઈતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 50 લાખની લાંચ માંગવામાં આવ્યા પછી રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયેલ હર્ષદ ભોજક સાથે સાંઠ ગાંઠ ધરાવનારાઓને શોધી કાઢવા ગુજરાત હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરાવવા માગણી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ભાજપના કયા નેતાના ખાતામાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા હતા તે અંગે I.T. વિભાગે તપાસ કરવી જોઈએ. કોઇ મોટી માછલીઓ મગરમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા BJP દાવા કરે છે.

BJP સાગઠીયા અને ભોજકને પકડે છે પરંતુ એનાકોન્ડા, વ્હેલ માછલીઓ ક્યારે પકડાશે ? તે ગુજરાતીઓ જાણવા માંગે છે.ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ છે. AMC સહિત રાજ્યમાં ભાજપના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વિપક્ષ આક્રમક ઝૂંબેશ હાથ ધરશે. AMCમાં પ્લાન પાસ કરાવવા એ અભિમન્યુના કોઠા જેવું બની ગયું છે અને બાંધકામ થયા પછી BU પરમીશન માટે ફ્લેટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે.

વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર શાહના રાજમાં શહેરમાં કચરો ઉપાડવા, બસ, રોડ, બ્રીજના કોન્ટ્રાક્ટમાં સિસ્ટેમેટિક ભ્રષ્ટાચારની સિસ્ટમ ઉભી થઈ હતા. ધર્મેન્દ્ર શાહના શાસનમાં કરોડોના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડ પેટે 10 ટકા રકમ લેવામાં આવતી હતી. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ હાટકેશ્વર બ્રિજ હલકી ગુણવત્તાના કારણે ત્રણ વર્ષથી ઉપયોગમાં લેવાતો નથી અને પ્રજાના ટેક્સના નાણાં વેડફાયા છે. ભ્રુષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને તેના સ્થાને નવો બ્રિજ બનાવવા ઢીલી નીતિ અપનાવાય છે. AMC બોર્ડમાં પ્રજાના પ્રશ્નો, તૂટેલા રોડ, પાણી- ડ્રેનેજની સમસ્યા વગેરે જેવા પ્રશ્નોને વાચા આપવામાં આવતી નથી.

AMTS, BRTSમાં ઉચા ભાવે કોન્ટ્રાક્ટ આપીને AMCને કરોડોનું નુકસાન પહોંચાડયું છે. બહેરામપુરામાં કાપડ એકમો માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)માં ખાસ વ્યક્તિને લાભ કરાવવા AMCને રૂ.100 કરોડ જેટલું નુકશાન થયું છે. ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો TRP કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે.

You Might Also Like

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
ગોંડલ

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

Editor By Editor 2 days ago
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?