By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    19 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams હજી આટલા દિવસ સુધી પતિને મળી શકશે નહીં, જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams હજી આટલા દિવસ સુધી પતિને મળી શકશે નહીં, જાણો

AgraGujarat Rajkot
Last updated: 2025/03/19 at 5:48 PM
1 year ago
Share
Sunita Williams હજી આટલા દિવસ સુધી પતિને મળી શકશે નહીં, જાણો
SHARE

અંતરિક્ષમાંથી ધરતી પર આવી ગયા પછી પણ સુનિતા વિલિયમ્સ લગભગ એક મહીના સુધી ઘરે નહીં જઈ શકે. પતિને પણ મળી શકશે નહીં. કારણકે તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે એવી જગ્યાઓ પરથી પસાર થવું પડ્યું છે જ્યાં તેમને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ફરીથી ફીટનેસ પર ફોકસ કરવું પડશે. લગભગ તેમણે ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન કરતા વધારે મહેનત આગળના કેટલાક અઠવાડિયા સુધી ધરતી પર કરવી પડશે.

અંતરિક્ષમાંથી પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સની કાળજી લેવાથી માંડીને તેમના ઘર સુધી જવામાં કેટલીક પ્રોસેસમાંથી પાસ થવું પડે છે. જે વૈજ્ઞાનિક પ્રોટોકોલ પર આધારીત હોય છે. આ પ્રક્રીયા નાસા અને સ્પેશએક્સ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેઓ અંતરિક્ષમાંથી પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સ ઘણા દિવસો સુધી અને ઘણી વખત તો બે થી ચાર અઠવાડિયા સુધી ઘરે જઈ શકતા નથી અને પોતાની નોર્મલ લાઈફ પણ શરુ કરી શકતા નથી.

જ્યારે તેમને અંતરિક્ષ યાનમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે…

જ્યારે અંતરિક્ષ યાન સ્પેશમાંથી ધરતી પર પાછુ ફરે છે ત્યારે કોઈ જગ્યા પર ઉતરે છે તેને સ્પલેશડાઉન કહેવામાં આવે છે. સ્પેશએક્સ ડ્રેગન કેપ્સૂલમાં પણ આ જ થયું હતું. જેવું તે સ્પલેશડાઉન થયું તો રિકવરી ટીમે તરત જ સુનીતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢ્યા. પછી તેમનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું. અંતરિક્ષયાત્રીઓને તરત જ એર રિકવરી જહાજમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમનો ફિઝિકલી ટેસ્ટ કર્યો, જેમાં બ્લડ પ્રેશર, હાર્ટ બીટ્સ અને ગુરુત્વાકર્ષણને કારણે તેમના શરીરમાં થતા ફેરફારો ચેક કરવામાં આવ્યા.

પછી ક્યાં લઈ જવામાં આવે છે?

સ્પેશએક્સ કેપ્સૂલમાંથી ઉતર્યા પછી અંતરીક્ષયાત્રીઓને હેલિકોપ્ટર મારપથે ફ્લોરિટાના કેનેડી સ્પેશ સેન્ટરની પાસે મેડિકલ ચેક-અપ માટે લઈ જવામાં આવે છે. અહીં તેમને કેટલાક કલાક અથવા એક દિવસ માટે રાખવામાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે જેથી એવું નક્કી કરી શકાય કે તેઓ ફરીથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વચ્ચે રહેવા સક્ષમ છે. અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાને કારણે તેમના હાડકા અને માંસપેશીઓ પર અસર પડે છે. જેને સંતુલનમાં લાવવા માટે કસરત કરાવવામાં આવે છે.

સુનિતા વિલિયમ્સ ક્યારે ઘરે જઈ શકશે?

ક્રુ -10 જેવા મિશન માટે, જે ISS સાથે જોડાયેલુ છે, જેમ સુનિતા વિલિયમ્સનું થયું હતું તો તેમાં ઓછામાં ઓછા 15 દિવસ તો ઘરે જવામાં જ લાગી જાય છે. તેમણે ફ્લોરીડામાં કેટલાક કલાકો વિતાવ્યા પછી હ્યૂસ્ટનમાં એકથી બે અઠવાડિયા રહેવું પડશે. તેઓ માર્ચના અંત સુધીમાં કે એપ્રિલની શરૂઆતમાં તેમના ઘરે પરત ફરી શકે છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 6 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?