By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દસ્તાવેજોની નોંધણી માટે હવે સાક્ષીઓએ સબરજીસ્ટ્રાર કચેરીએ આવવુ નહી પડે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

દસ્તાવેજોની નોંધણી માટે હવે સાક્ષીઓએ સબરજીસ્ટ્રાર કચેરીએ આવવુ નહી પડે

Editor
Last updated: 2025/12/27 at 4:57 PM
7 months ago
Share
દસ્તાવેજોની નોંધણી માટે હવે સાક્ષીઓએ સબરજીસ્ટ્રાર કચેરીએ આવવુ નહી પડે
SHARE

નવી સિસ્ટમથી વર્ષોથી ચાલી આવતી સાક્ષીઓની અનિવાર્યતાનો અંત

 ગુજરાત સરકાર દ્વારા ઇ-કેવાયસી વ્યવસ્થા અમલમાં મૂકાઇ

ગુજરાત રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, હવે દસ્તાવેજ નોંધણી માટે ‘Consent-based Aadhaar Authentication Service’ એટલે કે આધાર આધારિત E-KYC વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સિસ્ટમથી સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષોથી ચાલી આવતી સાક્ષીઓની અનિવાર્યતાનો અંત આવશે.

સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રજિસ્ટ્રાર કચેરીઓમાં સક્રિય દલાલો અને ‘વ્યાવસાયિક સાક્ષીઓ’ પર રોક લગાવવાનું છે. ઘણીવાર દસ્તાવેજ નોંધણી વખતે ઓળખ આપવાના બહાને દલાલો બિનજરૂરી ભીડ કરતા હોય છે અને ભોળી જનતા પાસેથી નાણાં પડાવતા હોય છે. નવી સિસ્ટમથી સાક્ષીની હાજરી મરજિયાત થતા કચેરીઓમાં ભીડ ઘટશે અને પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ ઓછો થતા પારદર્શિતા વધશે.

નોંધનીય છે કે, અગાઉ તંત્રએ દસ્તાવેજ નોંધણી વખતે વકીલો અને બોન્ડ રાઈટરોની હાજરીને લઈને પણ કડક વલણ અપનાવ્યું હતું. તે સમયે વકીલોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, પક્ષકારો કાયદાના જાણકાર ન હોવાથી વકીલોની હાજરી જરૂરી છે, અન્યથા છેતરપિંડીની શક્યતા રહે છે. જોકે, સરકારે ટેકનોલોજી પર વધુ ભરોસો મૂકીને આ વિરોધને ગણકાર્યો ન હતો.

જો કે, જો કોઈ કિસ્સામાં આધાર સર્વરની ખામીને કારણે E-KYC નિષ્ફળ જાય, તો પક્ષકારે ફરજિયાતપણે જૂની પદ્ધતિ મુજબ સાક્ષીઓ અને દસ્તાવેજોની ચકાસણી કરાવી પડશે. ટૂંકમાં, ગુજરાત સરકારનું આ પગલું ‘ડિજિટલ ગુજરાત’ની દિશામાં એક મોટું પરિવર્તન સાબિત થશે.

 શું છે નવો નિયમ?

નવા પરિપત્ર અનુસાર, જો દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિનું આધાર કાર્ડ દ્વારા કરવામાં આવતું E-KYC સફળ થાય, તો નોંધણી અધિનિયમ, 1908ની કલમ 34 મુજબ તેની ઓળખ સત્તાવાર રીતે પ્રસ્થાપિત થયેલી માનવામાં આવશે. આવી સ્થિતિમાં, જે તે વ્યક્તિની ઓળખ આપવા માટે કોઈ ત્રાહિત સાક્ષી (ઓળખ આપનાર વ્યક્તિ) ને કચેરીમાં હાજર રાખવાની જરૂર રહેશે નહીં. નોંધનીય છે કે, અત્યાર સુધી દસ્તાવેજ કરતી વખતે સાક્ષી તરીકે જે તે વ્યક્તિના ઓળખપત્રો, તેની વિડિયોગ્રાફી અને ચેકલિસ્ટના પ્રશ્નો પૂછવાની લાંબી પ્રક્રિયા થતી હતી, જેમાંથી હવે મુક્તિ મળશે.

 નવી સિસ્ટમના ફાયદા અને સંભવિત અસરો:

  • નાગરિકોને ફાયદો: દસ્તાવેજ નોંધણી ઝડપી અને સરળ બનશે. ઓળખ આપનાર સાક્ષી શોધવાની કે તેને કચેરીએ લાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
  • સરકારને ફાયદો: ટેકનોલોજી આધારિત ઓળખ હોવાથી બોગસ દસ્તાવેજ કે ઓળખ ચોરીના કિસ્સાઓ (Fraud) અટકશે.
  • કાનૂની વિવાદોમાં ઘટાડો: બાયોમેટ્રિક અને આધાર ડેટાના ઉપયોગથી ભવિષ્યમાં થતા કાનૂની લિટિગેશનનું પ્રમાણ ઘટશે.

You Might Also Like

શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે

ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર

ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાંધકામ સાઈટોની મુલાકાત લેવા સ્થાનિક અધિકારઅઓને કેબીનેટ મંત્રીનો આદેશ
ગુજરાતરાજકોટ

બાંધકામ સાઈટોની મુલાકાત લેવા સ્થાનિક અધિકારઅઓને કેબીનેટ મંત્રીનો આદેશ

Editor By Editor 6 days ago
મુસાફર વગર દુબઈ-મુંબઈની ફ્લાઈટ રાજકોટથી રવાના
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર ચાલ, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર સામે રૂપિયાની ચાલ પર શેરબજારની નજર
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?