By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી

agragujaratnews
Last updated: 2023/10/31 at 3:45 AM
2 years ago
Share
PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી
SHARE

  • કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણી
  • વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી
  • વડાપ્રધાનના હસ્તે આજે હેરિટેજ ટ્રેનની શરૂઆત કરાશે

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં ગઇકાલે અંબાજી ખાતે મંદિરે દર્શન પૂજા કરી હતી. તથા મહેસાણાના ખેરાલુમાં જંગીસભાને સંબોધીત કરી રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તથા આજે સરદાર જયંતી છે. તેથી કેવડિયા ખાતે PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી છે. કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણી થઇ રહી છે.

કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી

વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે. જેમાં PM મોદીએ કેવડિયા પહોંચી પહેલા સરદારને પુષ્પાંજલિ અર્પી છે. જેયાં કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. PM મોદી એકતા પરેડમાં પહોચ્યા છે. PM મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડની શરૂઆત થઇ છે. કેવડિયાથી વળતાં વડોદરામાં PM મોદીનો જૂજ મિનિટનો હોલ્ટ છે. તથા પરેડમાં પાંચ ભાજપ શાસિત રાજ્યોની પોલીસ સામેલ થઇ છે. સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવશે.

સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા

વડાપ્રધાન મોદી બપોરે 1:10 કલાકે વડોદરા એરપોર્ટ ઉપર આવી ત્યાં માત્ર 10-15 મિનિટના રોકાણ બાદ તુર્ત જ સ્પેશિયલ એરક્રાફ્ટ મારફત પરત જવાના છે. તેઓ આજે અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 8 વાગે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એકતા દિનના કાર્યક્રમોમાં સામેલ થયા છે. જ્યાં તેઓ અર્ધ લશ્કરી દળો તથા ભાજપશાસિત પાંચ રાજ્યોની પોલીસ દ્વારા યોજાનારી પરેડની સલામી પણ ઝીલી છે. તથા દેશની એકતાના સંદર્ભમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા છે. તેઓના જાહેર પ્રવચન માટે કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિરૂપ કિલ્લો ઊભો કરાયો છે. એકતાનગર ખાતેથી તેઓ રૂ.196 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થનારી સાપ્તાહિક હેરિટેજ ટ્રેનનો પ્રકલ્પ પણ સામેલ છે. બાદ તેઓ ત્યાંથી બપોરે 1:10 કલાકે તેમના છેલ્લા રોકાણ સ્થાને વડોદરા પહોંચવાના છે.

વડાપ્રધાનના હસ્તે આજે હેરિટેજ ટ્રેનની શરૂઆત કરાશે

SOU ખાતે PM મોદીના હસ્તે હેરિટેજ ટ્રેન શરૂ થવાની છે. આ હેરિટેજ ટ્રેનમાં ત્રણ કોચ છે, જેમાં 144 પ્રવાસીઓબેસી મુસાફરી કરી શકશે. અમદાવાદથી આ ટ્રેન દર રવિવારે સવારે 6.10 કલાકે ઉપડશે અને 9. 50 કલાકે કેવડિયા આવશે અને રાત્રિના 08:35 કેવડિયાથી ઉપડી અને 12:05 કલાકે પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડશે. આ ટ્રેનની ખાસીયત એ છે કે તેને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સપ્તાહમાં એક દિવસ આ ટ્રેન દોડશે. ત્યારે પ્રવાસીઓ માટે બેસવાની સીટની અલગ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાળક માટે આ 8 વસ્તુઓ છે ઝેર સમાન, માતા-પિતાએ ધ્યાન રાખવા જેવી બાબત
હેલ્થ

બાળક માટે આ 8 વસ્તુઓ છે ઝેર સમાન, માતા-પિતાએ ધ્યાન રાખવા જેવી બાબત

By 13 hours ago
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?