નિલકંઠ પાસે આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના ૪૮ મકાનોના વીજ-નળ કનેકશન કપાતા ધમાલ
રાત્રીના સમયે રહેવાસીઓએ રસ્તા પર આવી રામધૂન બોલાવી : બગીચામાં રાત વીતાવી…
TRP કાંડ : કોંગ્રેસનું પાવરપેક પ્રદર્શન
પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ : ગેનીબેન, જેનીબેન, ગાયત્રીબા વાઘેલા, અમિત ચાવડ, જીજ્ઞેશ…
અગ્નિકાંડમાં SITનો નવો ઘટસ્ફોટ : 25 મેના આગ લાગી ને 26 મીએ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડની સ્પેશિયલ…
સીટના વડા રાજકોટમાં : અગ્નિકાંડના આરોપીઓની પુછપરછ
સુભાષ ત્રિવેદી દ્વારા તમામ પાસાઓને આવરી લેતી તપાસ હાથ ધરાઇ સમગ્ર ગુજરાતમાં…
લોકસભાની ચૂંટણી પતી : હવે ગુજરાત ભાજપમાં ધડમૂળથી પરિવર્તન?
નવા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય અગ્રણીમાં પ્રદિપસિંહ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના નામ આગળ,…
રાજકોટમાં મનપાની આડેધડ કામગીરીનો મામલો ગાંધીનગર પહોંચ્યો
પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, શહેર…
મનપા તંત્ર ગેરકાયદે બાંધકામ બાબતે હવે કુણુ વલણ નહી અપનાવે : મ્યુ.કમિશનર
તક્ષશીલા કાંડ સમયે રાજકોટની શૈક્ષણિક સંસ્થા, વેપાર ધંધાર્થીઓએ રેગ્યુલાઇઝ કરવા મુદત માંગી…
કાન્તાબેન કાંસુન્દ્રાનું અવસાન : મંગળવારે ધુનડામાં બેસણું
ધુનડા : કાન્તાબેન તુલસીભાઇ કાંસુન્દ્રા (ઉ.વ.62)તે તુલસીભાઇ દેવજીભાઇ કાંસુન્દ્રાના પત્ની, જયેશભાઇ, મનોજભાઇ,…
જમ્મુમાં ત્રાસવાદી હુમલામાં માર્યો ગયેલા તીર્થયાત્રીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગઈકાલે જમ્મુમાં રિયાસી જીલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ઉત્તરપ્રદેશના…

