By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    12 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2027 સુધી મળશે કન્ફર્મ ટિકિટ, રેલવેમાં જોડાશે 2 હજાર ટ્રેનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

2027 સુધી મળશે કન્ફર્મ ટિકિટ, રેલવેમાં જોડાશે 2 હજાર ટ્રેનો

agragujaratnews
Last updated: 2023/11/16 at 10:42 PM
2 years ago
Share
2027 સુધી મળશે કન્ફર્મ ટિકિટ, રેલવેમાં જોડાશે 2 હજાર ટ્રેનો
SHARE

  • આગામી 4 વર્ષમાં ભારતીય રેલવેની કરવામાં આવશે કાયાપલટ
  • ટ્રેનોના ટ્રાવેલ ટાઈમમાં ઘટાડો કરવા માટે કરાઇ રહ્યું છે કામ
  • દરરોજ દોડતી ટ્રેનોની સંખ્યા 10748થી વધારીની 13000 કરાશે 

તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ થતી જોવા મળે છે. ખાસ કરીને દિવાળી અને છઠના તહેવારો પર લોકો પોતપોતાનાં વતન પરત ફરતા હોય છે. આવી સ્થિતિમાં, ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી લગભગ અશક્ય બની જાય છે. જેના કારણે ઘણા લોકોને કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં ઉભા રહીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ભારતીય રેલ્વે હવે આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, હવેથી ચાર વર્ષમાં એટલે કે 2027 સુધીમાં તમામ મુસાફરોને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળતી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવેમાં 3 હજાર નવી ટ્રેનો ઉમેરવામાં આવશે.

રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ 10748 ટ્રેનો દોડી રહી છે. તેને વધારીને 13000 ટ્રેનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેલ્વે દર વર્ષે ટ્રેક વધારી રહી છે. હવે 4 થી 5 હજાર કિલોમીટરના ટ્રેકનું નવું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આગામી 3-4 વર્ષમાં 3000 વધુ નવી ટ્રેનો ટ્રેક પર શરૂ કરવાની યોજના છે.

ટ્રાવેલ ટાઈમ ઘટાડવા માટે થઈ રહ્યું છે કામ

રેલવે તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં દર વર્ષે 800 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ સંખ્યાને પણ વધારીને 1000 કરોડ કરવાનું લક્ષ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરીનો સમય ઘટાડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે ટ્રેક વધારવા, સ્પીડ વધારવા અને એક્સિલરેશન અને ડીલીરેશન વધારવા પર પણ કામ કરવામાં આવશે, જેથી ટ્રેનને રોકવામાં અને સ્પીડ મેળવવામાં પહેલા કરતા ઓછો સમય લાગે.

પુશ-પુલ ટેકનિકથી મળશે મદદ

રેલવેના એક અભ્યાસ મુજબ દિલ્હીથી કોલકાતા જવા માટે 2 કલાક 20 મિનિટનો સમય બચાવી શકાય છે પરંતુ જો એક્સિલરેશન અને ડેસીલરેશન વધારી દેવામાં આવે તો… પુશ-પુલ ટેક્નોલોજી દ્વારા એક્સિલરેશન અને ડેસીલરેશન વધારવાથી વર્તમાન ટ્રેનો કરતાં 2 ગણી વધુ મદદ મળશે.

રેલ્વે સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં લગભગ 225 ટ્રેનો વાર્ષિક LHB કોચ વાળી બનાવવામાં આવી રહી છે જેમાં પુશ પુલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો, ‘વંદે ભારત’ ટ્રેનોની એક્સિલરેશન અને ડેસીલરેશનની ક્ષમતા હાલમાં ચાલી રહેલી ટ્રેનો કરતાં 4 ગણી વધુ છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
રાજકોટ

ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ

Editor By Editor 12 hours ago
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?