By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mumbai કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ: બેન્કના પૂર્વ મેનેજરની કરાઈ ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Mumbai કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ: બેન્કના પૂર્વ મેનેજરની કરાઈ ધરપકડ

Last updated: 2025/02/15 at 11:01 PM
1 year ago
Share
Mumbai કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ: બેન્કના પૂર્વ મેનેજરની કરાઈ ધરપકડ
SHARE

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં કથિત ગેરરીતિઓની તપાસ બાદ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ મુખ્ય આરોપી હિતેશ મહેતાની ધરપકડ કરી છે. EOWએ હિતેશ મહેતાને સમન્સ મોકલ્યું હતું. આ પછી હિતેશ EOW ઓફિસ પહોંચ્યો અને આ દરમિયાન ટીમે તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ હિતેશની ધરપકડ કરવામાં આવી છે.

બેન્કના કેટલાક કર્મચારીઓએ ભંડોળનો દુરુપયોગ કર્યો

મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર વ્યાપાર પ્રતિબંધ લાદ્યા પછી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે બેન્કના કામકાજમાં ગંભીર અનિયમિતતાઓનો ઉલ્લેખ કર્યો, તેના બોર્ડને બરતરફ કર્યું અને તેના પુનરુત્થાન માટે એક વહીવટકર્તાની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેન્કના કેટલાક કર્મચારીઓએ ભંડોળનો દુરુપયોગ કર્યો હતો, જેના કારણે આ કટોકટી સર્જાઈ હતી. RBIના નિર્ણય પછી ચિંતાગ્રસ્ત ગ્રાહકો ગઈકાલ સવારથી જ બેન્ક શાખાઓની બહાર પૈસા ઉપાડવાની આશામાં ભેગા થવા લાગ્યા હતા, પરંતુ તેમને બેન્ક પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

હિતેશ પર દબાણ કેવી રીતે વધ્યું?

તમને જણાવી દઈએ કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેન્કમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે જ્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા અને દાદર અને ગોરેગાંવ શાખાઓના પ્રભારી હતા, ત્યારે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને આ કૌભાંડ કર્યુ હતું. બેન્કના ચીફ એકાઉન્ટ્સ ઓફિસર દ્વારા દાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસને શંકા છે કે હિતેશ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ આ કૌભાંડમાં સામેલ હોઈ શકે છે. આ મામલો વધુ તપાસ માટે આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ કૌભાંડ 2020થી 2025ની વચ્ચે થયું હતું. દાદર પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 316 (5) અને 61 (2) હેઠળ FIR નોંધી છે.

RBIએ કરી કડક કાર્યવાહી

શુક્રવારે RBIએ બેન્કના બોર્ડને એક વર્ષ માટે બરતરફ કર્યું અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બેન્કને મદદ કરવા માટે એક સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં SBIના ભૂતપૂર્વ જનરલ મેનેજર રવિન્દ્ર સપ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિજીત દેશમુખનો સમાવેશ થાય છે. RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્કમાં નબળા વહીવટી ધોરણોને કારણે આ કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર RBI દ્વારા ‘સ્થળ નિરીક્ષણ’ બાદ બેન્કના CCOએ ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી હતી.

પૈસા ઉપાડવા અને લોન આપવા પર પ્રતિબંધ લગાવાયો

ગુરુવારે, RBIએ બેન્કને નવી લોન આપવા અને થાપણો ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધો આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે અને સમીક્ષાને પાત્ર રહેશે. RBIએ જણાવ્યું હતું કે બેન્કની વર્તમાન તરલતાને ધ્યાનમાં લેતા બેન્કને બચત અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

You Might Also Like

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે
અમદાવાદ

 બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે

Editor By Editor 4 days ago
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી
ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચાનો મહા રક્તદાન અભિયાન
 જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?