By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    7 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાળીચૌદશે પૂજનમાં આ ફૂલ, થાળ અને મંત્ર કરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કાળીચૌદશે પૂજનમાં આ ફૂલ, થાળ અને મંત્ર કરો

agragujaratnews
Last updated: 2023/11/11 at 1:12 AM
2 years ago
Share
કાળીચૌદશે પૂજનમાં આ ફૂલ, થાળ અને મંત્ર કરો
SHARE

કાળીચૌદશે માતા મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીનાં સાધના-પૂજનનો વિશેષ મહિમા છે. પૂજામાં કયા ફૂલથી પૂજન કરવું, શેનો થાળ ધરાવવો તથા મંત્રનો જાપ કરવો તે જાણીએ.

મેષ (અ. લ. ઈ)

વડાં અને સૂકા મેવાનો ભોગ ધરી લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ૐ હ્રીમ ભૈરવાય નમઃ’ મંત્રની 11 માળા કરવી જોઈએ. આ જાતકોએ દીપ દાન ખાસ કરવું જોઈએ.

વૃષભ (બ. વ. ઉ)

સફેદ અને ચમકતાં ફૂલ, માલપૂઆ અને વડાંનો ભોગ ધરી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ક્રીમ ક્રીમ ક્રીમ મહાકાલી નમો નમઃ’ મંત્રની 11 માળા કરવી. આ દિવસે સફેદ કે ચળકતા વસ્ત્રનો ઉપયોગ કે દાન કરવું જોઈએ.

મિથુન (ક. છ. ઘ)

વડાં અને બરફીનો ભોગ ધરી લીલાં રંગબેરંગી ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 હનુમાન ચાલીસા કરવી જોઈએ. ગાયને ઘાસ અને કૂતરાને તેલ લગાવી રોટલો આપવો જોઈએ.

કર્ક (ડ. હ)

વડાં અને ખીર-પૂરીનો ભોગ ધરી સફેદ અને આકડાનાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 7 માળા કાલી ગાયત્રી મંત્રની કરવી જોઈએ. આ દિવસે શિવ મંદિરમાં જઈને માતા પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

સિંહ (મ. ટ)

વડાં અને દૂધ, ફ્રૂટ, દાડમનો ભોગ ધરી રાતાં અને લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 7 માળા ભૈરવ ગાયત્રી મંત્રની કરવી. આ ઉપરાંત સવારે સૂર્યને અર્ધ્ય આપી આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

કન્યા (પ. ઠ. ણ)

વડાં અને બરફીનો ભોગ ધરી લીલાં રંગબેરંગી ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 હનુમાન ચાલીસા કરવી જોઈએ. કાળા કૂતરાંને ગળી રોટલી ખવડાવવી.

તુલા (ર. ત)

સફેદ અને ચમકતાં ફૂલ, માલપૂઆ અને વડાંનો ભોગ ધરી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ક્રીમ ક્રીમ ક્રીમ મહાકાલી નમો નમઃ’ મંત્રની 11 માળા કરવી. ભૈરવનાથના મંદિરમાં જઈને કાળાં વસ્ત્ર અર્પણ કરવા જોઈએ અને મનોવાંછિત ફળ મળે તેવી પ્રાર્થના કરવી જોઈએ.

વૃશ્ચિક (ન. ય )

વડાં અને સૂકા મેવાનો ભોગ ધરી લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ૐ હ્રીમ ભૈરવાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. આ જાતકોએ દીપદાન જરૂર કરવું.

ધન (ધ. ભ. ફ. ઢ)

વડાં અને બેસનના લાડુનો ભોગ ધરી પીળાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `હૂં પવનનંદનાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. હનુમાનચાલીસા અથવા તો ભૈરવાષ્ટકમની પુસ્તીકાનું દાન કરવું જોઈએ.

મકર (ખ. જ)

વડાં અને અડદિયાનો ભોગ ધરી ઘેરાં કે ડાર્ક ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 વાર ભૈરવાષ્ટક કરવું. શિવજી કે હનુમાનજીના મંદિરે કાળા વસ્ત્રમાં સાત મુઠી કાળા તલ ભરીને દાન કરવું જોઈએ.

કુંભ (ગ. સ. શ)

વડાં અને અડદિયાનો ભોગ ધરી ઘેરાં (ડાર્ક) રંગના ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ઓમ હ્રિમ શ્રીં ક્લીં કાલિકા પરમેશ્વરી સ્વાહા’ મંત્રની 9 માળા કરવી જોઈએ.

મીન (દ. ચ. ઝ. થ)

વડાં અને બેસનના લાડુનો ભોગ ધરી પીળાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `હૂં પવનનંદનાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. હનુમાનજીના મંદિરમાં જઈને ચોલો ચઢાવવો અને ભૈરવજીના દર્શન કરવા.

તમામ કષ્ટો દૂર કરે હનુમાન ચાલીસા

જો તમને શનિનો દોષ હોય, સાડા સાતી પનોતી ચાલી રહી હોય કે અન્ય કોઇ દોષને કારણે તમે હેરાન કે દુઃખી થઇ રહ્યાં હો તો એના ઉપાય માટે કાળીચૌદશ ઉત્તમ દિવસ છે. કાળીચૌદશના દિવસે કાળા તલ, કાળી અડદની દાળ અને કાળાં વસ્ત્રોનું દાન કરો. આ ઉપરાંત હનુમાનજીના મંદિરે જઈને લાલ ફૂલ, સિંદૂર, આકડાની માળા તથા તેલ ચડાવો. મોડી રાત્રે મહાકાળીની પ્રાર્થના કરો. તમને તમામ દુઃખો અને દોષોમાંથી મુક્ત કરે એવી આજીજી કરો. હનુમાન ચાલીસાના પાઠ જેટલી વખત થાય એટલી વખત દિવસ દરમિયાન કરવા. આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તમને તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે.

શ્રી મહાકાળી મંત્ર

॥ ક્રીં હ્રૂં હ્રીં દક્ષિણેકાલિકે ક્રીં હ્રૂં હ્રીં સ્વાહા॥

તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ભયંકર રોગથી પીડાય છે અને સારવાર કરાવવા છતાં પણ સાજા થતા નથી તો શ્રી દક્ષિણ કાલી મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. આ મંત્ર બહુ પ્રચલિત છે, જે રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ શક્તિશાળી મંત્રથી મનુષ્યના જીવનમાં આવનારા દરેક રોગ કે દોષ સમાપ્ત થઇ જાય છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી મા કાલીની વિશેષ કૃપા સાધકને શીઘ્ર પ્રાપ્ત થાય છે.

હનુમાન મંત્ર

॥ ઓમ નમો ભગવતે હનુમતે નમ:।।

વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ ભંગ થઇ ગયાં હોય, સંતાન પર સંકટ

ભમી રહ્યું હોય તો આ મંત્રથી હનુમાનજીની પૂજા કરો. આ શક્તિશાળી મંત્ર દરેક કષ્ટને દૂર કરવામાં સક્ષમ છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
અમદાવાદ

ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય

Editor By Editor 6 hours ago
બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
તિજોરી રિપેર કરવાના બહાને ચોરી કરનાર એમ.પી.નો શખ્સ જામનગર LCBના સકંજામાં
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?