By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ

agragujaratnews
Last updated: 2024/11/18 at 1:29 AM
2 years ago
Share
Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ
SHARE

શહેરના કોયલી ખાતે આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં લાગેલી આગની ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટરે આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપી છે.

11 નવેમ્બરે આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બની હતી

વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આઇ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઇનરી)ના પ્લાન્ટમાં ગઈ 11 નવેમ્બરના રોજ આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલીયમ અધિનિયમ-1934ની કલમ-28 મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-196 હેઠળ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

તપાસ વડોદરા ગ્રામ્યની કોઠી કચેરી ખાતે થશે

આ અંગેની તપાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા 26 નવેમ્બર 2024ના રોજ તેમની કચેરીમાં સવારના 11થી બપોરના 1 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. તપાસ માટેનું સ્થળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી કચેરી, રાવપુરા વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.

આગની ઘટના અંગે કોઈ હકીકત કે વિગતો વડોદરા ગ્રામ્ય પ્રાંતને આપવા સૂચના

જેથી જ કોઈ હિત સંબંધ ધરાવતા લોકો આઈ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઈનરી)માં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા કે હકીકતો રજુ કરવા જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં IOCLમાં બનેલી આગકાંડમાં 2 વ્યક્તિના મોત થયા હતા અને ત્યારબાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપનીના ગેટ પાસે મૃતકોના પરિવારજનોએ ધરણા કર્યા હતા. ન્યાયની માગ સાથે કંપનીના ગેટ બહાર ધરણા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પરિવાર અને ગ્રામજનો તેમાં જોડાયા હતા. પરિજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો નિર્ધાર કર્યો હતો.

30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી

ત્યારે IOCL રીફાઈનરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવી પડી હતી અને 30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી. બેન્ઝીન કેમિકલ ટેન્કમાં આગથી 2 લોકોના મોત થયા હતા, IOCLમાં એક બાદ એક એમ 2 બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા હતા. ત્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 

You Might Also Like

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો

વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
રાજકોટ

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ

Editor By Editor 7 days ago
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
 જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ
યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?