By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    3 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા

Editor
Last updated: 2026/07/02 at 3:44 PM
3 hours ago
Share
સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા
SHARE

સૌરાષ્ટ્રનો વધુ એક ઓવરબ્રિજ વિવાદમાં

સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા

રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર નબળી ગુણવત્તાએ મોં ફાડયું, તિરાડો પડતા કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ : વાહન ચાલકોની સુરક્ષા સામે ઉઠેલા સવાલો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લામાં સરકારી વિકાસકામો અને હાઈવે નિર્માણની ગુણવત્તાના લીરેલીરા ઉડાડી દીધા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા રાજુલા નજીકના ચારનાળા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે.

નવાઈની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ જ્યાં સમારકામ કરીને ‘થીંગડા’ મારવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી જતાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના આક્ષેપો તેજ બન્યા છે.

રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે અત્યંત વ્યસ્ત ગણાય છે. આ રોડ પરથી માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દીવ અને સોમનાથ જવા માટે 24 કલાક પસાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ બન્યાને માંડ દોઢ વર્ષ અને હાઈવે તૈયાર થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. બ્રિજ પર ભયજનક તિરાડો પડી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો નથી, જેને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ઘટનાસ્થળે પહોંચેલી મીડિયા ટીમ સમક્ષ વાહનચાલકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને તંત્રની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા. વાહનચાલક અનિરૂદ્ધ વરૂએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ બ્રિજ તૂટી પડશે. આ બ્રિજ પર ચારથી પાંચ વાર રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. દર વખતે તંત્ર સામાન્ય મેન્ટેનન્સ કરીને સંતોષ માની લે છે, પણ હવે તિરાડોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે તો પૂરતું બજેટ આપ્યું છે, તો આ કઈ હદનો ભ્રષ્ટાચાર છે? જવાબદાર એજન્સીને પેનલ્ટી ફટકારી યોગ્ય કાયમી નિરાકરણ લાવવું જોઈએ જેથી કોઈનો જીવ ન જાય.

જો વહેલી તકે યોગ્ય પગલાં અને કાયમી સમારકામ કરવામાં નહીં આવે, તો આ હાઈવે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નોતરી શકે છે તેમ સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે.

‘અકસ્માત થશે તો જવાબદાર કોણ?’ : બાઇકચાલક

બાઇકચાલક પ્રવીણસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનતાના પૈસાનો વેડફાટ થાય છે. કામ પૂરું થયે માંડ વર્ષ-દોઢ વર્ષ થયું છે અને આટલી મોટી તિરાડો પડી ગઈ છે! આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. જે તે સમયે સરકારી અધિકારીઓએ કેમ સરખું સુપરવિઝન ન કર્યું? પબ્લિકના પૈસે આ બધું બને છે અને પબ્લિક જ હેરાન થાય છે. કાલે સવારે મોટો અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે?

ઉચ્ચ સ્તરીય તપાસની માગ

મહુવાથી શરૂ કરીને રાજુલા અને ઉના સુધીના આ આખા હાઈવે પ્રોજેક્ટમાં મોટાભાગના બ્રિજ અને રોડ પર નબળી કામગીરી થઈ હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. કારચાલક પ્રિતેશભાઈ સહિતના સ્થાનિક લોકોની માગ છે કે,

  1. કેન્દ્ર સરકાર દ્વારા આ નબળા કામોની તપાસ માટે તાત્કાલિક એક સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવે.
  2. હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની અને તેને આંખ આડા કાન કરીને બિલ પાસ કરી આપનારા સ્થાનિક જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય.

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
ગોંડલ

‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર

Editor By Editor 3 days ago
સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત
કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન
મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?