By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    44 minutes ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોરબંદરમાં લીલી પરિક્રમાનો ધામધૂમથી પ્રારંભ, શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પોરબંદરમાં લીલી પરિક્રમાનો ધામધૂમથી પ્રારંભ, શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

agragujaratnews
Last updated: 2023/11/16 at 3:27 PM
2 years ago
Share
પોરબંદરમાં લીલી પરિક્રમાનો ધામધૂમથી પ્રારંભ, શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી
SHARE

  • બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ
  • જાંબુવતી ગુફાએ જ પૂર્ણ થશે પરિક્રમા
  • ભાવિકો ભજન-કીર્તન અને સત્સંગમાં થાય છે તરબોળ

બરડા ડુંગરની લીલી પરિક્રમાનો તા.16 નવેમ્બરથી પ્રારંભ થયો છે. જાંબુવતી ગુફા ખાતેથી સવારે પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે કરી ખપ્પર, ચોરછગે, રાણપર, ધીંગેશ્વર મહાદેવ, ઘુમલી, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન થઇ અને ફરી જાંબુવતી ગુફા ખાતે પૂર્ણ થશે.

બરડા ડુંગરની લીલી પરિક્રમાનો તા.16 નવેમ્બરથી પ્રારંભ થયો છે. જાંબુવતી ગુફા ખાતેથી સવારે પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે કરી ખપ્પર, ચોરછગે, રાણપર, ધીંગેશ્વર મહાદેવ, ઘુમલી, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન થઇ અને ફરી જાંબુવતી ગુફા ખાતે પૂર્ણ થશે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને ત્રણ દિવસની આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જાબુવંતી ગુફા ખાતેથી આ પરિક્રમાનો પ્રારંભ થયા છે અને ત્યાંથી જ પૂર્ણાહુતિ થાય છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને પરિક્રમા કરી પુણ્યનું ભાથ્થુ બાંધે છે.

જૂનાગઢના ગિરનાર ડુંગરની જેમ પોરબંદરનો બરડો ડુંગરનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. બરડો ડુંગર તપ માટે જાણીતો છે. અહીં ત્રિકમાચાર્ય બાપુએ તપ કર્યું હતું, તો ઘુમલી ખાતે આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ સિવાય અનેક પૌરાણિક મંદિર પણ આવેલા છે. દરેક ધાર્મિક સ્થાનોને આવરી લેતી આ પરિક્રમા ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. પોરબંદર અને જામનગર જિલ્લાની હદમાં બરડો ડુંગર આવેલો છે. તપ માટે બરડો ડુંગર જાણીતું છે કારણ કે, અનેક સાધુ સંતઓએ અહીં તપ કરેલું છે. બરડા ડુંગરની પરિક્રમાનું ધાર્મિક મહત્વને લઇ સેવાભાવીઓ દ્વારા વર્ષ 2002માં પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો અને આજે તેને 21 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

પોરબંદરના બરડાડુંગરની લીલી પરિક્રમા યોજાતા ભાવિકો ભજન-કીર્તન, સત્સંગમાં તરબોળ બન્યા હતા. પોરબંદર જિલ્લામાં આવેલ જાંબુવંતી ગુફાએથી બરડાડુંગરની પરિક્રમાનો પ્રારંભ થાય છે. કાર્તિક સુદ ત્રીજના દિવસથી આ પરિક્રમા શરૂ થાય છે. જૂનાગઢની લીલી પરિક્રમમાની જેમ જ પોરબંદરના બરડા ડુંગરની લીલી પરિક્રમા યોજાય છે. બરડા ડુંગરની પરિક્રમાનો કારતક સુદ ત્રીજથી પ્રારંભ થાય છે. આ પરિક્રમા ત્રણ દિવસ સુધી ચાલશે. બરડા ડુંગરમાં આવેલા ધાર્મિક સ્થાનોને આવરી લેતા ડુંગરની લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે.

બરડા ડુંગરમાં અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે બરડા ડુંગર વિવિધ લોકવાયકાઓ સાથે પણ સંકળાયેલો છે. બરડા ડુંગરની લીલી પરિક્રમાનો રવિવારના દિવસે પ્રારંભ થયો હતો અને મંગળવારે સમાપન થયું હતું. આ પરિક્રમા દરમિયાન પદયાત્રિકો ભજન, ભોજન, ભક્તિ, સત્સંગ-કીર્તનમાં તરબોળ જોવા મળ્યા હતા.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 1 day ago
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?