By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝમોરબી

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર

agragujaratnews
Last updated: 2024/06/19 at 12:35 PM
2 years ago
Share
મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર
SHARE

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં એક જ દિવસમાં બે ચુકાદા આપી જેમાં બંને ચુકાદામાં ખોટી વેપાર નીતિ અને સેવામાં ખામી કરતી વીમા કંપનીને ગ્રાહક સાથે કરવામાં આવેલ અન્યાય બાબતે ગ્રાહક તરફી આયોગ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા આપવામાં આવેલ પ્રથમ ચુકાદામાં મોરબી ઓમશાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ ડી. પુરોહીત કન્યા છાત્રાલય રોડ ઉપરથી પોતાની ગાડી લઇને જતાં હતાં ત્યારે ભારે વરસાદને કારણે ગાડીમાં પાણી ભરાઇ ગયેલ અને ગાડીને નુકશાન થયેલ તેમનો વીમો બજાજ અલીઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો હતો સર્વે કરનાર સર્વેયર દ્વારા એવુ જણાવવામાં આવ્યું કે ગાડીને અકસ્માત થયો નથી મેકેનીકલ અથવા ઇલેકટ્રીક બ્રેકેજ પોલીસીમાં આવતુ નથી માટે વીમો મળે નહી જેથી તેઓ મોરબી ગ્રાહક તકરાર કમીશનમાં જતા ગ્રાહક કોર્ટ વીમા કંપની કહયુ કે ગ્રાહકે વીમો લીધો છે પ્રીમીયમ ભરેલ છે. તમારી સેવામાં ખામી છે તેમ જણાવી ગ્રાહક તરફી ચુકાદો આપી ભગવાજીભાઈને રૂા. ૫૫,૦૦૦/-અને ૫,૦૦૦ અન્ય ખર્ચ કુલ ૬૦,૦૦૦/- તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૦ થી વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે.

જ્યારે બીજા ચુકાદામાં મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈની કાર અન્ય કાર સાથે અથડાતા નારાયણભાઈની કારમાં ભારે નુકશાન થયેલ હતું. તેથી ગ્રાહક નારાયણભાઈએ પોતાની કારનો ક્લેમ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં મુકેલ ત્યારે વીમા કંપની તરફથી બહાનું સામે ધરતા કહ્યું કે અકસ્માત દરમિયાન કાનજીભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો નામંજુર કર્યો હતો. ત્યારે નારણભાઈ ડાંગરે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી છે, વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે ગ્રાહક નારણભાઇ ડાંગરને ૩,૫૬,૫૯૭/- અને ૮૦૦૦/-અન્ય મળી ૯ (નવ) ટકાના વ્યાજ સાથે ચુકવવાના જે મુજબ આદેશ કરી ચુકાદો આપ્યો હતો.

વધુમાં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા જણાવ્યું છે કે દરેક ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો તેની સામે રાજ્ય સરકારની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ કરેલ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ દાખલ કરી ન્યાય મેળવવો જોઈએ અને વધુ વિગત માટે ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨ સંપર્ક કરવો. તેમ તેમની યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
ગુજરાત

પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો

Editor By Editor 6 days ago
રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ
પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા
વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?