By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં 10 ટકાનો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં 10 ટકાનો વધારો

agragujaratnews
Last updated: 2023/10/21 at 9:32 AM
3 years ago
Share
નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં 10 ટકાનો વધારો
SHARE

  • અમદાવાદમાં ઈમરજન્સી સેવાના 17 ટકા જેટલા કેસમાં વધારો
  • સૌથી વધુ શ્વાસના, હૃદય રોગ અને અકસ્માતના કેસો
  • ઈમરજન્સી સેવાના COO દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ 

રાજ્યમાં સતત નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં 108 ને મળતાં કોલમાં 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ગરબા રમતાં ખેલૈયાઓના હાર્ટ એટેકની જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ અંગે 108 ઈમરજન્સી સેવા અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં નોર્મલ દિવસો કરતાં ઈમરજન્સી 108 ની સેવામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આશરે સમગ્ર ગુજરાતમાં 10 ટકા જેટલો વધાનો નોંધાયો છે. જેમાં પણ માત્ર અમદાવાદમાં જ 17 ટકા જેટલા કેસમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ શ્વાસની તકલીફની સાથે હૃદય રોગ અને અકસ્માતન કેસો સામે આવ્યા છે.

108 ની સેવામાં પણ વધારો કરવામાં આવ્યો

છેલ્લા થોડાં સમયથી સમગ્ર રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નવરાત્રી દરમિયાન પણ ઘણાં લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના કારણે 108 સેવાનો પણ લોકો દ્વારા વધુમાં વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે.

108 ઈમરજન્સી સેવાના coo દ્વારા લોકોને સતર્ક રહેવા કરાઈ અપીલ કરવામાં આવી અને સાથે જ જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન 108 ઇમરજન્સી સેવા દ્વારા 8 મહાનગર પાલિકા અને 150 ઉપર પાલિકા વિસ્તારમાં 220 લોકેશનમાં પર એમ્બ્યુલન્સ કામે લગાવવામાં આવી છે. જેમાં સતત કોલની સંખ્યામાં નોર્મલ દિવસો કરતાં વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં ત્રણ લોકોને ગરબા દરમિયાન આવ્યો હાર્ટ એટેક

આજે રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોત નો આંકડો રોજબરોજ વધી રહ્યો હોઈ જે ખુબજ ચિંતાજનક બાબત બની રહી છે. આ વચ્ચે ખેડાના કપડવંજમાં કપડવંજમા 17 વર્ષીય યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. તેમજ દ્વારકમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3ના મોત થયા તો વડોદરામાં 24 કલાકમાં બે વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જયારે સુરત, અમદાવાદ, રાજકોટ સીટી અને ધોરાજીમાં 1-1 લોકોના હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં મોત થયા છે.

You Might Also Like

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
ગુજરાત

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

Editor By Editor 6 days ago
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?