ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
લાઈનમાં ખામી સર્જાઈ હોવાના કારણે વિસ્તારવાસીઓ પાણી વિના પરેશાન પાંચથી સાત દિવસે…
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
સ્થાનિકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ અગ્ર ગુજરાત, રાજુલા અમરેલી જિલ્લાના ધારી ગીર…
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
કેક કાપી, ફૂલ આપી મુસાફરોનું કંપની દ્વારા સ્વાગત અગ્ર ગુજરાત, દીવ દીવમાં…
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
ઘોરડાએ બચ્યાને જનમ આપતા રાજય માટે ગૌરવની ક્ષણ : વનમંત્રી અગ્ર ગુજરાત,…
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
ડ્રાઇવરને ઝોંકુ આવતા રોડ નીચે ઉતરી બસ લાઠી, બાબરા, ઢસાની હોસ્પિટલમાં દાખલ…
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
તટસ્થ પત્રકારોની ઇમેજને ખૂબ મોટુ નુકશાન થઇ રહ્યું છે અગ્ર ગુજરાત, રાજકોટ…
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની મહેનતથી પ્રક્રિયા સફળ : 217 વડીલોને અંદાજિત રૂ. 18…
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
અગ્ર ગુજરાત, રાજકોટ પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકીનાથ વીર વર્ધમાન - મહાવીરનો આત્મા…
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
નોટરીની ૧૪૨ ખાલી જગ્યાઓ પર સત્વરે 'વેઇટિંગ લિસ્ટ' જાહેર કરવા માંગ અગ્ર…
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો અભિનવ પ્રયોગ છે. ડૉ. નરેન્દ્રભાઈ દવે અગ્ર ગુજરાત, રાજકોટ ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા " રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ" નિમિત્તે યોજવામાં આવેલી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સ્મૃતિ ચિન્હ શિલ્ડ અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ૨૨મી માર્ચ, રવિવારના રોજ રાજકોટ ખાતે યોજાઈ ગયો. આ નિબંધ સ્પર્ધા ચાર વિભાગમાં અને ૧૨ વિષયો ઉપર યોજવામાં આવેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી ૧૫ જીલ્લાના કુલ ૭૫૦ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી પ્રથમ ત્રણ ૩૭ સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિરમભાઇ સાંબડ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે , ગ્રંથાલયો એ સમાજની વિદ્યાપીઠ છે. વાંચન દ્વારા લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે અને સમાજ જીવનના મૂલ્યોમાં આમૂલ પરિવર્તન આવે છે. ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવે એ જણાવ્યું હતું કે, નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો એક અભિનવ પ્રયોગ છે, જે વિદ્યાર્થી જીવન ઘડતર માટેનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રસંગે ગ્રંથાલય વિજ્ઞાનના તજજ્ઞ અને ગ્રંથાલય ભારતી ના મહામંત્રી દિલીપભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, શરીરના પોષણ માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તે રીતે માનસિક પોષણ માટે વાંચન ઉત્તમ ખોરાક છે. અનેક મહાન પુરુષોના જીવન પરિવર્તન વાંચન દ્વારા થયા છે. ગ્રંથાલય ભારતીના મંત્રી ડૉ.…


