By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    12 hours ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    5 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Narmada જિલ્લામાં ભાજપનો ડખો સપાટી પર, નનામા લેટર મુદ્દે મનસુખ વસાવા આકરાપાણીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Narmada જિલ્લામાં ભાજપનો ડખો સપાટી પર, નનામા લેટર મુદ્દે મનસુખ વસાવા આકરાપાણીએ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/12 at 2:50 PM
5 months ago
Share
Narmada જિલ્લામાં ભાજપનો ડખો સપાટી પર, નનામા લેટર મુદ્દે મનસુખ વસાવા આકરાપાણીએ
SHARE

Contents
મને ઉદેશની લખાયો નનામો લેટરદર્શના બહેન અને મનસુખ વસાવા

ભરૂચના લોકપ્રિય સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવાના નનામા લેટર મુદ્દે આકરા તેવર જોવા મળ્યા. મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદમાં નનામા લેટર અને નર્મદા જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર અને તોડપાણીને રાજકીય પાર્ટીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નનામા લેટર મુદ્દે બોલતા કહ્યું કે અવારનવાર આ પ્રકારના પત્રો આવતા હોય છે. પરંતુ આ લેટર મને સંબોધીને લખાયો છે એટલે મારે સ્પષ્ટતા કરવી જરૂરી છે.

મને ઉદેશની લખાયો નનામો લેટર

મનસુખ વસાવાએ કહ્યું કે મને સંબોધીને લખાયેલ આ નનામો લેટર અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા છે. જેના બાદ મારા પર અનેક લોકોના ફોન આવવા લાગ્યા. એટલે હું તમારા માધ્યમથી આ લેટરની પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ થવી જોઈએ તેવી અપીલ કરું છું. આ લેટર સાથે જેનો પણ સંબંધ હોય આપ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી કે પછી ભાજપનો જ માણસ કેમ ના હોય કોઈને છોડવામાં આવશે નહી.

દર્શના બહેન અને મનસુખ વસાવા

સાંસદે નામ લીધા વગર આક્ષેપ કરતા ધારાસભ્ય અકળાયા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે મને કોઈએ પત્ર લખી જાણ કરી હતી કે આપના નેતાઓ કેટલીક યોજનાઓમાં તોડ પાણી કરે છે. મને જે પત્ર મળ્યો હતો તેમાં કેટલાક પદાધિકારીઓને નામ હતા જે મેં મીડિયા ને જણાવ્યું હતું. ડોક્ટર દર્શનાબેનના ધરણા કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. પક્ષમાં નારાજગી હોય તો સરકારમાં અને પક્ષમાં રજૂઆત કરવી જોઈએ. ધરણા પર બેસવાનો કાર્યક્રમ યોગ્ય નથી.

પત્રકાર પરિષદમાં કર્યો ખુલાસો

મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ કરી હતી. જેમાં આપ નેતાઓ સાથે ભાજપના કેટલાક ચૂંટાયેલા નેતાઓ તોડ કરે છે તેવા આક્ષેપ કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે કેવડિયામાં બિલ્ડર લોબી અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે. કેવડિયામાં એક પ્રખ્યાત બિલ્ડરે કરોડો રૂપિયાની જમીન ખરીદી કરી. સાંસદ મનસુખ વસાવાએ કેવડિયા ટ્રાઈબલ મ્યુઝિયમ માં બે યુવકો ના મોતની ઘટનામાં અને ગરૂડેશ્વર બિલ્ડરો પાસે મોટો તોડ આપ અને બીજેપીના નેતાઓ કર્યો આક્ષેપ કર્યો હતો.

નર્મદામાં થતો ભ્રષ્ટાચાર અટકાવવો છે

નર્મદા જિલ્લામાં થતો આ ભ્રષ્ટાચાર અને તોડપાણી મારે અટકાવવા છે. એટલે જ હું મેદાનમાં આવ્યો છું. અગાઉ અનેક વખત મેં ઉગ્ર મુદ્દાઓ પર રજૂઆત કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. પક્ષમાં તમારી સાથે ઉઠતા બેસતા લોકો કયારેક બીજા સાથે મળી કાવતરા રચે છે. જિલ્લામાં ભ્રષ્ટાચાર વધ્યો છે. હું એકલો જ સવાલ ઉઠાવું છું. બીજા બધા મૌન રહી પોતાનું કામ પતાવી દે છે.

આ પણ વાંચો : Rajkot News: ભુકરાવી ગામની સીમમાં દીપડાનો આતંક, હીરાસર એરપોર્ટ પાસે કર્યું ગાયનું મારણ

You Might Also Like

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત

 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
રાજકોટ

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી

Editor By Editor 12 hours ago
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?