By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં ૨૦૨૭ના અંતથી દોડશે બૂલેટ ટ્રેન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુજરાતમાં ૨૦૨૭ના અંતથી દોડશે બૂલેટ ટ્રેન

Editor
Last updated: 2026/07/01 at 1:38 PM
2 hours ago
Share
ગુજરાતમાં ૨૦૨૭ના અંતથી દોડશે બૂલેટ ટ્રેન
SHARE

ગુજરાતમાં ૨૦૨૭ના અંતથી દોડશે બૂલેટ ટ્રેન

સુરત-વાપી વચ્ચે થશે સંચાલન : નવી ક્રાંતિનો યુગ થશે શરૂ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતને આવતા વર્ષે દેશની પહેલી બુલેટ ટ્રેન મળી જશે. રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ કોમર્શિયલ ઓપરેશન્સ માટે 2027માં શરૂ થઈ જશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટની કુલ લંબાઈ 508 કિમી છે. જેનો 348 કિમી ભાગ ગુજરાતમાં, 156 કિમી ભાગ મહારાષ્ટ્રમાં અને 4 કિમી ભાગ દાદરા અને નગર હવેલીમાં હશે.

ભારતીય રેલવેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ધર્મેન્દ્ર તિવારીએ AFP સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર કોરિડોર પર મોટાભાગનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો ભાગ 2027માં સુરત અને વાપી શહેરો વચ્ચે કાર્યરત થઈ જશે. સુરત અને વાપી વચ્ચે અંદાજે 100 કિલોમીટરનું અંતર છે. આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો સ્ટેજ હશે. ઉલ્લેખનીય છે કે, દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણો સમય લાગ્યો છે અને તે ખર્ચ વધવા તથા વિલંબના કારણે અટકતો રહ્યો છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 12 સ્ટેશન હશે. આ રૂટનું પહેલું સ્ટેશન ગુજરાતનું સાબરમતી હશે અને છેલ્લું સ્ટેશન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હશે. ગુજરાતના સાબરમતીથી શરૂ થયા પછી તેનું આગામી સ્ટેશન અમદાવાદ હશે. અમદાવાદથી નીકળીને આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને છેલ્લા સ્ટેશન મુંબઈ પર પહોંચશે. દેશના પહેલા બુલેટ ટ્રેન રૂટ પર ચાલનારી ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને 508 કિમીની મુસાફરી માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂરી કરશે.

જાપાનની “શિંકાનસેન” ટેકનોલોજીનો ઉપયોગ કરનારા આ બહુચર્ચિત પ્રોજેક્ટની વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટને વર્ષ 2023માં જ પૂરો કરવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે 3 વર્ષ પછી એટલે કે 2026માં પણ તેનો એક સેક્શન સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. આથી આ પ્રોજેક્ટને પૂરો થવામાં હજુ બીજા કેટલાય વર્ષો લાગી જશે.

You Might Also Like

સોમનાથ વંદે ભારતનો રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા માંગ

રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ

ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા કતદાન કેમ્પ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મોબાઈલ શાખા માટે નવી અદ્યતન વાનનું લોકાર્પણ

કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને ૨૫૧ કિલો ખારેકનો દિવ્ય શણગાર
રાજકોટ

શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને ૨૫૧ કિલો ખારેકનો દિવ્ય શણગાર

Editor By Editor 4 days ago
આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ
 RTOમાં સર્વરની ટેકનિકલ ખામીથી રદ થયેલી અપોઇમેન્ટની નવી તારીખ જાહેર
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
 બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?