By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    41 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો

agragujaratnews
Last updated: 2024/07/19 at 8:41 PM
11 months ago
Share
સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો
SHARE

જેતપુર, મોરબીથી રાજકોટ આવેલા 5 બાળકોના અને સુરેન્દ્રનગરના એક બાળકના મોતથી દોડધામ

માખી દ્વારા પ્રસરતો જીવલેણ ચાંદીપુરા રોગચાળો સૌરાષ્ટ્રમાં તેનો પગપેસારો કરી રહ્યો છે. રાજકોટમાં પાંચ બાળકોના શંકાસ્પદ મોત બાદ જેતપુરના એક બાળકનું પણ મોત થયાના અહેવાલ છે. આરોગ્ય તંત્રએ તકેદારીના તમામ પગલા લેવાના શરૂ કરી દીધા છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ અને તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ચાંદીપુરા રોગના શંકાસ્પદ દર્દીઓને રાજકોટ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Contents
જેતપુર, મોરબીથી રાજકોટ આવેલા 5 બાળકોના અને સુરેન્દ્રનગરના એક બાળકના મોતથી દોડધામગુજરાતમાં ૧૪ જિલ્લામાં કુલ 33 કેસ, ૧૬ મૃત્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર, મોરબી, પડધરી પંથકમાંથી દાખલ થયેલા પાંચ બાળકના મોત નીપજ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર અનુસાર આ પૈકી એક બાળક કે જેનું મોત નીપજ્યું છે તે આવા કેસ નોંધાયા છે તે અરવલ્લી પંથકમાંથી આવેલ શ્રમજીવીનું બાળક હતું અને પડધરી પંથકમાં તે થોડા દિવસથી રહેતા હતા. મૃત્યુ પામનાર બાળકો ૬ માસથી ૧૩ વર્ષની ઉંમરના છે. એક બાળક હોસ્પિટલમાં દાખલ થઈને જાતે જ છૂટા થઈ ગયા હતા પરંતુ, સંબંધીઓનો સંપર્ક સાધતા આ બાળકનું મોત નીપજ્યાનું ખુલયું હતું. આ બાળકોને તાવ,આંચકી સહિતના વિવિધ લક્ષણો હતા અને પ્રાથમિક રીતે વાયરલ મેનેનજાઈટીસ (મગજનો તાવ)નું નિદાન ડોક્ટરો દ્વારા કરાયાનું જાણવા મળે છે. હવે તેના લોહી વગેરેના નમુના લઈને ચાંદીપુરા વાયરસ છે કે કેમ તે કન્ફર્મ કરવા સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલાયાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું.  

સુરેન્દ્રનગરથી અહેવાલ મૂજબ પાટડીના ખારાઘોડા ગામે રહેતી પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે. તેના સેમ્પલ પણ પૂના મોકલાયા છે. જામનગરથી અહેવાલ મૂજબ ધ્રોલ અને જામજોધપુર બે બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયાનુ જણાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ બન્ને કેસો હજુ કન્ફર્મ થયા નથી પણ સંક્રમીત કેસ ગણીને સારવાર અપાઈ રહી છે. 

ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હોય તેમાં બાળકને (1) સખત તાવ આવવો (2) ઝાડા (3) ઉલ્ટી થવી (4) આંચકી કે ખેંચ આવવી અને (5) બેભાન કે અર્ધબેભાન જેવી સ્થિતિ થવી તે મુખ્ય લક્ષણો હોય છે. તબીબી સૂત્રો અનુસાર આ લક્ષણો મગજના તાવને મળતા આવતા હોય છે. જો કે ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ ગુજરાતમાં થતું ન હોય છેક પૂના મોકલવું પડે છે અને દિવસો બાદ તેના રિપોર્ટ આવે છે. 

ગુજરાતમાં ૧૪ જિલ્લામાં કુલ 33 કેસ, ૧૬ મૃત્યુ

ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસથી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ગુરૂવાર સુધીમાં રાજયમાં ચાંદીપુરા વાયરસના વધુ ચાર કેસ મળી આવ્યા છે. જયારે ૧ મૃત્યુ થયું છે. આ સાથે જ ગુજરાત રાજયના 3૦ સહિત કુલ 33 શંકાસ્પદ કેસો ચાંદીપુરાના મળી આવ્યા છે. જેમાં કુલ ૧૬ મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પૂણે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૭ સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં ૬ સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ અને ફકત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સ્પોર્ટ્સ

2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

By 2 days ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?