By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના જેતલસર રેલ્વે જંકશનનું અસ્તિત્વ બચાવવા મેદાને ઉતર્યા ગ્રામજનો: ઉગ્ર આંદોલનની ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના જેતલસર રેલ્વે જંકશનનું અસ્તિત્વ બચાવવા મેદાને ઉતર્યા ગ્રામજનો: ઉગ્ર આંદોલનની ચીમકી

Editor
Last updated: 2026/01/21 at 2:22 PM
4 months ago
Share
જેતપુરના જેતલસર રેલ્વે જંકશનનું અસ્તિત્વ બચાવવા મેદાને ઉતર્યા ગ્રામજનો: ઉગ્ર આંદોલનની ચીમકી
SHARE

જેતલસર રેલ્વે તંત્ર દ્વારા મહત્વના વિભાગો અન્યત્ર ખસેડાતા રોષ; મામલતદારને આવેદનપત્ર પાઠવી ‘રેલ રોકો’ આંદોલનના એંધાણ

અગ્ર ગુજરાત, જેતપુર

સૌરાષ્ટ્રના મહત્વના અને ઐતિહાસિક એવા જેતલસર રેલ્વે જંકશનનું મહત્વ ઘટાડવાના રેલ્વે તંત્રના મનસ્વી નિર્ણયો સામે હવે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. જેતલસર જંકશનના વિવિધ મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને આ જંકશનને પાયમાલ કરવાના કારસા સામે આજે જેતલસર અને આસપાસના ગ્રામજનોએ જેતપુર મામલતદાર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડી આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આગામી દિવસોમાં આ વિભાગો પુનઃ કાર્યરત કરવામાં નહીં આવે તો ‘રેલ રોકો’ આંદોલન કરવાની આક્રમક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જેતલસર જંકશનના બચાવ માટે રચાયેલી સમિતિના સભ્યો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, રેલ્વે પ્રશાસન દ્વારા જાણીજોઈને જેતલસરની અવગણના કરવામાં આવી રહી છે. વર્ષોથી ધમધમતા લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગોને અહીંથી હટાવીને રાજકોટ અને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક રોજગારી અને વિસ્તારના વિકાસ પર માઠી અસર પડી રહી છે.

ભાજપ અગ્રણી દિનેશભાઈ ભુવાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જેતલસરથી વિભાગો ખસેડવાને કારણે રેલ્વે તંત્રને દર મહિને અંદાજે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. અહીં રેલ્વેની પોતાની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે અને ક્વાર્ટર્સ સહિતની તમામ સુવિધાઓ છે, તેમ છતાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવી આ સેન્ટરને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્થાનિક રહીશ મનસુખભાઈ ડાભીના જણાવ્યા અનુસાર, એક સમયે જેતલસર જંકશન પર 10 થી 12 હજારની વસ્તી અને 25 થી વધુ રેલ્વેના વિભાગો કાર્યરત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નાના સેન્ટરોને ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ જેતલસર જેવા વ્યૂહાત્મક જંકશનને તોડવાનું કામ કરી રહ્યા છે.

ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો જેતલસર જંકશન બચાવ સમિતિ દ્વારા ઉગ્ર જન આંદોલન અને રેલ રોકો જેવા કાર્યક્રમો આપી રેલ્વેના પૈડાં થંભાવી દેવામાં આવશે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું
રાજકોટ

ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું

Editor By Editor 6 days ago
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?